સામાન્ય રીતે પરાગરજનો વ્યાસ કેટલો હોય છે?
$25-55 \,mm$
$20-50\,\mu m$
$25-50\, \mu m$
$10-55\, mm$
$10$ લઘુબીજાણુ માતૃકોષના અર્ધીકરણ વિભાજન દ્વારા કેટલી પરાગરજ ઉત્પન્ન થશે ?
પરાગાશયની સૌથી અંદરની દિવાલનું સ્તર એ પોષકસ્તર છે. તો પોષકસ્તરનું મહત્વનું કાર્ય .... છે.
આકૃતીને ઓળખો.
આવૃત બીજધારીમાં $100$ પરાગરજ ઉત્પન્ન કરવા માટે કેટલા લઘુબીજાણુ માતૃકોષની જરૂર પડે?
આકૃતિ ઓળખો.