સામાન્ય રીતે પરાગરજનો વ્યાસ કેટલો હોય છે?

  • A

    $25-55 \,mm$

  • B

    $20-50\,\mu m$

  • C

    $25-50\, \mu m$

  • D

    $10-55\, mm$

Similar Questions

$10$ લઘુબીજાણુ માતૃકોષના અર્ધીકરણ વિભાજન દ્વારા કેટલી પરાગરજ ઉત્પન્ન થશે ?

  • [AIPMT 1996]

પરાગાશયની સૌથી અંદરની દિવાલનું સ્તર એ પોષકસ્તર છે. તો પોષકસ્તરનું મહત્વનું કાર્ય .... છે.

આકૃતીને ઓળખો.

આવૃત બીજધારીમાં $100$ પરાગરજ ઉત્પન્ન કરવા માટે કેટલા લઘુબીજાણુ માતૃકોષની જરૂર પડે?

  • [AIPMT 1995]

આકૃતિ ઓળખો.