કાર્બનિક પદાર્થ વિપરિત પર્યાવરણમાં પણ ટકી શકે અને કોઈ ઉન્સેચક દ્વારા વિઘટન ન પામી શકે તે કયો છે?

  • [AIPMT 2012]
  • A

    ક્યુટિકલ

  • B

    સ્પોરોપોલેનીન

  • C

    લિગ્નિન

  • D

    સેલ્યુલોઝ

Similar Questions

પરાગાશયનાં સંવર્ધન દ્ઘારા એકકીય કે દ્ઘિકીય વનસ્પતિ ઉત્પન્ન થાય છે. ..... માંથી દ્ઘિકીય વનસ્પતિ ઉત્પન્ન થાય છે.

સામાન્ય રીતે પરાગરજનો વ્યાસ કેટલો હોય છે?

પરાગરજ એ અતિ ઉંચા કે નીચા તાપમાનને સહન કરવાની ક્ષમતા ધરાવે છે, કારણકે તેનું બાહૃફલાવરણ એ .... બનેલું હોય છે.

લઘુબીજાણુ માતૃકોષમાંથી લઘુબીજાણુનું સર્જન થવા માટે શું થવું જરૂરી છે?

યોગ્ય જોડ ગોઠવો.

કોલમ -$I$

કોલમ - $II$

$p.$ ઈન્ટાઈન

$v.$ લાંબી રચના

$q.$ એકઝાઈન

$w.$ પરાગરજને પોષણ પૂરૂ પાડે

$r.$ પરાગવાહિની

$x.$ સ્પોરોપોલીનીન

$s.$ ટેપટમ

$y.$ પેકટીન, સેલ્યુલોઝ

 

$z.$ ગ્લાયકોજન