પરાગરજમાં બાહ્યાવરણ શેનું બનેલું હોય છે?
પોર્ફિરીન
મેલેનીન
ન્યુક્લિઈક એસિડ
સ્પોરોપોલેનિન
સ્ફોટનસ્તર (પરાગાશયમાં) નું મુખ્ય કાર્ય છે.
........ થી વઘુ આવૃત્ત બીજઘારીઓમાં, પરાગરજ દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે, ....... થી ઓછી આવૃત્ત બીજઘારીઓમાં, પરાગરજ ત્રિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે.
આકૃતિ ઓળખો.
પરાગરજની દીવાલની રચનામાં પોષકસ્તરની ભૂમિકા સમજાવો.
પોષકસ્તર કોને પોષણ પુરૂ પાડે છે?