પરાગરજ એ ...... છે.
લઘુબીજાણુ માતૃકોષ
નર જન્યુઓ
નર જન્યુજનક
આંશિક વિકાસ પામતાં ભ્રૂણ
પોષકસ્તર માટે અસંગત વિકલ્પ પસંદ કરો.
ઘાસમાં પરિપકવ પરાગરજના નિર્માણ માટે લઘુબીજાણુ માતૃકોષમાં શું થાય છે?
અસંલગ્ન વસ્તુ શોધો.
નરજન્યુઓ બનાવતું ચક્ર છે.
$A$ - બીજાણુજનક પેશીના અમુક કોષ જ લઘુબીજાણું ચતુષ્ક ઉત્પન્ન કરવા સમર્થ હોવાથી તે કોષોને લઘુબીજાણું માતૃકોષ કહે છે.
$R$ - લઘુબીજાણુંઓ ચારનાં સમૂહમાં ગોઠવાયેલા હોય જેને લઘુબીજાણું ચતુષ્ક કહે છે.