આવૃત બીજધારીઓમાં નરજન્યુજનકનો કયા સ્વરૂપે ત્યાગ કરવામાં આવે છે? .

  • [AIPMT 1988]
  • A

    ચારકોષી પરાગરજ

  • B

    ત્રણ કોષી પરાગરજ

  • C

    લઘુબીજાણુ માતૃકોષ

  • D

    પરાગાશય

Similar Questions

લઘુબીજાણુજનનની પ્રક્રિયા વર્ણવો.

નીચે આપેલ ચાર્ટ પૂરો કરો.

પરાગ માતૃકોષ $\to $ પરાગચતુષ્ક $\to $ પરાગરજ $\to $ વાનસ્પતિક કોષ

પરાગ માતૃકોષ $\to $ પરાગચતુષ્ક $\to $ પરાગરજ $\to $ ..........

પરાગનલિકાના નિર્માણ સાથે કોણ સંકળાયેલું છે?

નીચે આપેલ શબ્દો વિકાસના ક્રમને આધારે સુવ્યવસ્થિત ગોઠવો : પરાગરજ, બીજાણુજનક પેશી, લઘુબીજાણુચતુષ્ક, પરાગ માતૃકોષ, નર જન્યુજનક.

આવૃત બીજધારીમાં નરજન્યુજનક શું ઉત્પન્ન કરે છે?