આવૃત બીજધારીઓમાં નરજન્યુજનકનો કયા સ્વરૂપે ત્યાગ કરવામાં આવે છે? .
ચારકોષી પરાગરજ
ત્રણ કોષી પરાગરજ
લઘુબીજાણુ માતૃકોષ
પરાગાશય
લઘુબીજાણુજનનની પ્રક્રિયા વર્ણવો.
નીચે આપેલ ચાર્ટ પૂરો કરો.
પરાગ માતૃકોષ $\to $ પરાગચતુષ્ક $\to $ પરાગરજ $\to $ વાનસ્પતિક કોષ
પરાગ માતૃકોષ $\to $ પરાગચતુષ્ક $\to $ પરાગરજ $\to $ ..........
પરાગનલિકાના નિર્માણ સાથે કોણ સંકળાયેલું છે?
નીચે આપેલ શબ્દો વિકાસના ક્રમને આધારે સુવ્યવસ્થિત ગોઠવો : પરાગરજ, બીજાણુજનક પેશી, લઘુબીજાણુચતુષ્ક, પરાગ માતૃકોષ, નર જન્યુજનક.
આવૃત બીજધારીમાં નરજન્યુજનક શું ઉત્પન્ન કરે છે?