આકૃતીને ઓળખો.

703-548

  • A

    લાક્ષણીક સ્ત્રીકેસર

  • B

    લાક્ષણીક પુંકેસર

  • C

    મહાબિજાણું ચતુષ્કનો છેદ

  • D

    પુષ્પ

Similar Questions

આ સ્તર સ્ફોટીસ્તર તરીકે પણ ઓળખાય છે.

આવૃત બીજધારીઓમાં નરજન્યુજનકનો કયા સ્વરૂપે ત્યાગ કરવામાં આવે છે? .

  • [AIPMT 1988]

પરાગરજો સામાન્ય રીતે બહારથી $.  .. .. $ માઈક્રોમીટર વ્યાસ ધરાવે છે.

નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

$I -$ પરાગરજ પોષકતત્ત્વોથી સમૃદ્ધ છે.

$II -$ હાલના વર્ષોમાં પરાગરજ ગોળીઓ પૂરક આહાર તરીકે ઉપયોગમાં લેવાની પ્રથા છે.

$III -$ પશ્ચિમી દેશોમાં, મોટા પ્રમાણમાં પરાગરજની પેદાશો ગોળીઓ અને સિરપ સ્વરૂપે બજારમાં ઉપલબ્ધ છે.

$IV -$ પરાગરજનો વપરાશ કરવાથી રમતવીરો અને દોડમાં ભાગ લેનાર ઘોડાઓના દેખાવમાં વધારો કરે છે.

$V -$ પરાગરજ પોતાની જીવિતતા ગુમાવાય તે પછી તેઓનું પરાગાસન પર સ્થાપન થઈ શકે છે.

મધ્યસ્તર કયા સ્તરો વચ્ચે આવેલું છે?