આકૃતીને ઓળખો.
લાક્ષણીક સ્ત્રીકેસર
લાક્ષણીક પુંકેસર
મહાબિજાણું ચતુષ્કનો છેદ
પુષ્પ
આ સ્તર સ્ફોટીસ્તર તરીકે પણ ઓળખાય છે.
આવૃત બીજધારીઓમાં નરજન્યુજનકનો કયા સ્વરૂપે ત્યાગ કરવામાં આવે છે? .
પરાગરજો સામાન્ય રીતે બહારથી $. .. .. $ માઈક્રોમીટર વ્યાસ ધરાવે છે.
નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$I -$ પરાગરજ પોષકતત્ત્વોથી સમૃદ્ધ છે.
$II -$ હાલના વર્ષોમાં પરાગરજ ગોળીઓ પૂરક આહાર તરીકે ઉપયોગમાં લેવાની પ્રથા છે.
$III -$ પશ્ચિમી દેશોમાં, મોટા પ્રમાણમાં પરાગરજની પેદાશો ગોળીઓ અને સિરપ સ્વરૂપે બજારમાં ઉપલબ્ધ છે.
$IV -$ પરાગરજનો વપરાશ કરવાથી રમતવીરો અને દોડમાં ભાગ લેનાર ઘોડાઓના દેખાવમાં વધારો કરે છે.
$V -$ પરાગરજ પોતાની જીવિતતા ગુમાવાય તે પછી તેઓનું પરાગાસન પર સ્થાપન થઈ શકે છે.
મધ્યસ્તર કયા સ્તરો વચ્ચે આવેલું છે?