નરજન્યુઓની પ્લોઈડી શું હોય છે?
એકકીય
દ્વિકીય
ત્રીકીય
ચતુષ્કીય
બીજાણુજનક પેશીના કોષમાં અર્ધીકરણ થતા લઘુબીજાણુ ચતુષ્ક બને છે. બીજાણુજનક કોષની પ્લોઇડી (રંગસૂત્રની સંખ્યા) શું હશે ?
……....અને............ વનસ્પતિની પરાગરજ પોતાની જીવીતતા $30\ Min$ માં ગુમાવી દે છે.
નીચે પૈકીનું સાચું વિધાન ઓળખો.
નીચેનામાંથી શું ઉત્સેચકીય પ્રક્રિયાનું અવરોધક છે?
આવૃતબીજધારીમાં નરજન્યુજનન દેહ એ ઘટીને .... બને છે.