સ્ફોટનસ્તર (પરાગાશયમાં) નું મુખ્ય કાર્ય છે.

  • A

    યાંત્રિક

  • B

    પોષણ આપવાનું

  • C

    સ્ફોટન

  • D

    એકપણ નહિ.

Similar Questions

આવૃત બીજધારીમાં નર જન્યુઓ શાના વિભાજન દ્ઘારા નિર્માણ પામે છે?

પુંકેસર તંતુનો અગ્ર છેડો કોની સાથે જોડાય છે ?

  • [NEET 2016]

નીચેની આકૃતિ પરાગાશયનો ત્રિપારિમાણિક છેદ દર્શાવે છે. $P$ અને $Q$ને ઓળખો.

$\quad\quad\quad\quad \quad P \quad\quad\quad\quad Q$

પરાગાશયની સૌથી અંદરની દિવાલનું સ્તર એ પોષકસ્તર છે. તો પોષકસ્તરનું મહત્વનું કાર્ય .... છે.

$A$ - બીજાણુજનક પેશીના અમુક કોષ જ લઘુબીજાણું ચતુષ્ક ઉત્પન્ન કરવા સમર્થ હોવાથી તે કોષોને લઘુબીજાણું માતૃકોષ કહે છે.

$R$ - લઘુબીજાણુંઓ ચારનાં સમૂહમાં ગોઠવાયેલા હોય જેને લઘુબીજાણું ચતુષ્ક કહે છે.