વાત પરાગનયન માટે શું જરૂરી છે?
પીછાંયુકત પરાગાશન
પુંકેસર ખુલ્લા કે મુકત
હલકી પરાગરજ
આપેલ તમામ
નીચેનામાંથી કોણ રાઈઝોમ પર પુષ્પો ધરાવે ?
તેમાં સંવૃત પુષ્પતા જોવા મળે
યોગ્ય જોડકા જોડો.
Column $- I$ |
Column $- II$ |
$1.$ ઘાસ |
$P.$ સ્વફલન અને ગાઈટોનોગેમી બન્ને અટકાવી શકાય છે. |
$2.$ હાઈડ્રીલા |
$Q.$ પવન દ્વારા પરાગનયન |
$3.$ સંવૃત પુષ્પતા |
$R.$ જલ દ્વારા પરાગનયન |
$4.$ પપૈયા |
$S.$ સ્વફલન |
ગેઇટોનોગેમીમાં સંકળાયેલ હોય છે.
ગેકો ગરોળી દ્વારા પરાગીત પુષ્પોમાં પરાગરજ કેવી હોય છે?