વાત પરાગનયન માટે શું જરૂરી છે?

  • A

    પીછાંયુકત પરાગાશન

  • B

    પુંકેસર ખુલ્લા કે મુકત

  • C

    હલકી પરાગરજ

  • D

    આપેલ તમામ

Similar Questions

નીચેનામાંથી કોણ રાઈઝોમ પર પુષ્પો ધરાવે ?

તેમાં સંવૃત પુષ્પતા જોવા મળે

યોગ્ય જોડકા જોડો.

Column $- I$

Column $- II$

$1.$ ઘાસ

$P.$ સ્વફલન અને ગાઈટોનોગેમી બન્ને અટકાવી શકાય છે.

$2.$ હાઈડ્રીલા

$Q.$ પવન દ્વારા પરાગનયન

$3.$ સંવૃત પુષ્પતા

$R.$  જલ દ્વારા પરાગનયન

$4.$ પપૈયા

$S.$  સ્વફલન

ગેઇટોનોગેમીમાં સંકળાયેલ હોય છે.

  • [AIPMT 2010]

ગેકો ગરોળી દ્વારા પરાગીત પુષ્પોમાં પરાગરજ કેવી હોય છે?