કીટપરાગનયન પુષ્પ સામાન્ય રીતે.......ધરાવે છે.

  • A

    તેજસ્વી રંગની પરાગરજ પુષ્કળમાત્રામાં

  • B

    લીસી સપાટી ધરાવતી શુષ્ક પરાગરજ

  • C

    શ્લેષ્મી પરાગ અને ખરબચડી સપાટી ધરાવતું પરાગાસન

  • D

    મધુ આવરીત આછા રંગની સુંગધિત પરાગરજ

Similar Questions

આ પરસ્પરતા પરાગનયન માટે જરૂરી છે.

નીચે બે વિધાનનો આપેલા છે.

વિધાન$I$:સંવૃત પુષ્પો એ અપરિવર્તનીય રીતે સ્વફલિત છે.

વિધાન$II$:સંવૃત પુષ્પો એ બિનલાભકારી છે કારણ કે તેના પર પરપરાગનયનની શક્યતા રહેલી નથી.

ઉપરના બંને વિધાનોના સંદર્ભે નીચેના વિકલ્પો પૈકી કયો સાચો વિકલ્પ  પસંદ કરો.

  • [NEET 2022]

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

કીટ પરાગીત વનસ્પતિનાં પુષ્પોની લાક્ષણીકતા કઈ સાચી ?

આ વનસ્પતિ હવાઈ પુષ્પો અને સંવૃત પુષ્પો એમ બંને પ્રકારના પુષ્પો ખીલે છે.