જળકુંભિમાં પરાગનયન શેના દ્વારા થાય છે?

  • A

    પાણી

  • B

    પવન

  • C

    કીટકો

  • D

    $B$ અને $C$ બંને

Similar Questions

પરાગરજના $\underline {x}$ ના આધારે, પરાગનયનને $\underline {y}$ પ્રકારોમાં વહેંચી શકાય.

આ પરસ્પરતા પરાગનયન માટે જરૂરી છે.

સ્વ-પરાગનયન એટલે........

આવૃત્ત બીજધારીમાં પરાગનયન કોના દ્વારા થાય છે ?

પરાગનયન માટે સાચા વિધાન પસંદ કરો.

$(I)$ મોટાભાગની સપુષ્પી વનસ્પતિઓ પરાગનયન માટે વાહકો તરીકે પ્રાણીઓની ઉપયોગ કરે છે.

$(II)$ પરાગનયનના સૌથી વધુ પ્રભાવી વાહક તરીકે માખી જાણીતી

$(III)$ મોટાભાગે કીટ પરાગીત વનસ્પતિનાં પુષ્પો નાના અને ઓછા રંગબેરંગી હોય છે.

$(IV)$ પ્રાણી દ્વારા થતા પરાગનયનમાં પરાગરજ પ્રાણી શરીર સાથે ચોંટી જાય તેવી હોય છે અને પરાગાસનના સંપર્કમાં આવવાથી પરાગનયન શક્ય બને છે.