સંવૃત પુષ્પોમાં બીજ સર્જન માટે શું જરૂરી નથી ?

  • A

    પરાગરજ

  • B

    પરાગવાહકો

  • C

    પરાગનયન

  • D

    પરાગાશન

Similar Questions

અસત્ય વિધાન ઓળખો

પવન દ્વારા પરાગનયન શેમાં જોવા મળે છે?

  • [AIPMT 2001]

જલપરાગીત વનસ્પતિને ઓળખો.

ખોટું વિધાન પસંદ કરો.

તેમાં સંવૃત પુષ્પતા જોવા મળે