સપુષ્પ વનસ્પતિઓ શું અવરોધવા ઘણીબધી પ્રયુક્તિઓ વિકસાવે છે?
બીજસર્જન
ફળસર્જન
પરપરાગનયન
સ્વપરાગનયન
સહપકવતા ........... માટેની પ્રયુકિત છે.
પુષ્પો દ્વારા સ્વ-પરાગનયન રોકવા માટે વિકસાવેલી બે કાર્યપદ્ધતિ જણાવો.
સતત સ્વપરાગનયનનું પરિણામ......... છે.
નીચે આપેલ પ્રયુક્તિનો સમાવેશ બાહ્ય સંવર્ધનમાં થાય છે.
મકાઈમાં કઈ ક્રિયા અવરોધાતી નથી?