પુષ્પની એકલિંગીતા ... ... અટકાવે છે.
ગેઇટોનોગેમી પરંતુ ઝેનોગેમી નહીં
સ્વફલન અને ગેઇટેનોગેમી
સ્વફલન પરંતુ ગેઇટોનોગેમી નહીં
ગેઇટોનોગેમી અને ઝેનોગેમી
પુષ્પો દ્વારા સ્વ-પરાગનયન રોકવા માટે વિકસાવેલી બે કાર્યપદ્ધતિ જણાવો.
દિવેલા અને મકાઈ જેવી એકદળી વનસ્પતિમાં.
દ્વિલીગી પુષ્પો ધરાવતી વનસ્પતિમાં મોટે ભાગે શું જોવા મળે છે?
જો નર અને માદા બંને પ્રકારના પુષ્પો એક જ વનસ્પતિ પર ઊગતા હોય તો તે વનસ્પતિ ........ કહેવાય છે.
વનસ્પતિમાં નર પુષ્પો અને માદા પુષ્પો ભિન્ન છોડ પર સર્જાય તેને કહેવાય.