વનસ્પતિ શાને ઉત્તેજવા માટે ઘણી પ્રયુકિતઓ વિકસાવે છે?
સ્વપરાગનયન
અંતઃસંવર્ધન
પર-પરાગનયન
ગેઈટેનોગેમી
મોટાભાગની સપુષ્પિ વનસ્પતિ કેવા પુષ્પો સર્જે છે?
સપુષ્પ વનસ્પતિઓ શું અવરોધવા ઘણીબધી પ્રયુક્તિઓ વિકસાવે છે?
દ્વિસદની વનસ્પતિ માટે.....
પપૈયામાં નર અને માદા પુષ્પો અલગ વનસ્પતિઓ પર હાજર હોય છે જે શેની પરવાનગી આપે છે.
દ્વિગૃહી સપુષ્પ વનસ્પતિ …….. બંને અટકાવે છે.