જો નર અને માદા બંને પ્રકારના પુષ્પો એક જ વનસ્પતિ પર ઊગતા હોય તો તે વનસ્પતિ ........ કહેવાય છે.
એકલિંગી
દ્વિસદની
બહુસદની
એકસદની
સ્વ-અસંગતતા શું છે? સ્વ-અસંગતતાવાળી જાતિઓમાં સ્વ-પરાગનયન પ્રક્રિયા બીજનિર્માણ સુધી શા માટે પહોંચી શકતી નથી ?
એકસદની વનસ્પતિ માટે ........
નીચેમાંથી શેના દ્વારા અંતઃસંવર્ધન અટકે છે?
દ્વિલીગી પુષ્પો ધરાવતી વનસ્પતિમાં મોટે ભાગે શું જોવા મળે છે?
આ એક જનીનિક ક્રિયાવિધિ છે અને સ્વપરાગને રોકીને સ્ત્રીકેસરમાં પરાગરજના અંકુરણ વિકાસને અવરોધી અંડકોને ફલિત થતા અટકાવે છે.