જનનકોષમાં કઈ ક્રિયા દ્વારા જન્યુઓ સર્જાય છે?

  • A

    અર્ધીકરણ

  • B

    સમભાજન

  • C

    અસમભાજન

  • D

    કોષીય વિખંડન

Similar Questions

પરાગરજનો આશરે વ્યાસ

તરુણ પરાગાશયમાં લઘુબીજાણુધાનીના કેન્દ્રમાં ગોઠવાયેલા કોષોના સમુહને શું કહે છે?

ઘાસમાં પરિપકવ પરાગરજના નિર્માણ માટે લઘુબીજાણુ માતૃકોષમાં શું થાય છે?

બાહ્યાવરણમાં જયાં સ્પોરોપોલેનિન ગેરહાજર હોય તે ....... તરીકે ઓળખાય છે.

બીજાણુજનક પેશી શેમા જોવા મળે છે?