નીચે પૈકી કઈ દ્વિદળી વનસ્પતિમાં ભુણપોષ પરીપકવ બીજમાં ચિરલગ્ન રહે છે?
નાળિયેર
દિવેલા
વટાણા
મગફળી
બીજાવરણ એ ..... માંથી નિર્માણ પામે છે.
નીચેનાં પૈકી ..... એ આભાસી ફલાવરણ છે.
યોગ્ય જોડકા જોડોઃ
વિભાગ $-I$ | વિભાગ $-II$ |
$(a)$ માંસલ ફળ | $(1)$ રાઈ |
$(b)$ શુષ્ક ફળ | $(2)$ સ્ટ્રોબેરી |
$(c)$ કુટ ફળ | $(3)$ નારંગી |
$(d)$ અફલિત ફળ | $(4)$ કેળાં |
નીચેનામાંથી કેટલા ફળોના નિર્માણમાં બીજાવરણ ઉપરાંત અન્ય પુષ્પીય ભાગ પણ સંકળાયેલ છે?
વટાણા, કાજુ,કેરી, સ્ટ્રોબેરી, નારંગી, સફરજન
વ્યાખ્યા આપો : અલિત ફળ. તે માટે કયો વનસ્પતિ અંતઃસ્ત્રાવ જરૂરી છે ?