નીચે પૈકી કઈ દ્વિદળી વનસ્પતિમાં ભુણપોષ પરીપકવ બીજમાં ચિરલગ્ન રહે છે?
નાળિયેર
દિવેલા
વટાણા
મગફળી
બીજનું બીજછિદ્ર એ......ના પ્રવેશમાં મદદરૂપ બને છે.
કઈ વનસ્પતિના બીજ લગભગ $10,000$ વર્ષોની સુષુપ્તતા પછી અંકુરીત થયા?
મોટા ભાગની જાતિમાં ફલનનાં પરિણામે ફળનો વિકાસ થાય છે જેમાંથી કેટલીક જાતિઓમાં ફલન વગર સીધો જ ફળ વિકાસ તે પ્રક્રિયાને ....... તરીકે ઓળખવામાં આવે છે.
પરિભ્રૂણપોષ એ ...... છે.
ફલન પછી બીજ અને ફળમાં કોણ પરિણમે છે ?