ઋતુચક કોને કહે છે ?
$1-5$ દીવસ સુધી ચાલતા રકતસ્ત્રાવી તબક્કાને
અંડકોષ મુક્ત થવો અને વિઘટીત થવાની ઘટનાને
પ્રથમ અને બીજા ઋતુસ્ત્રાવ વચ્ચેની ચકીય ઘટનાને
ગર્ભાશયની દીવાલ તૂટવાની અને બનવાની ક્રિયાને
ખોટું વિધાન નક્કી કરો.
આપેલ જોડકું જોડો :
વિભાગ $- I$ | વિભાગ $- II$ |
$(1)$ સ્ત્રાવી તબક્કો | $(a)$ $14$ મો દિવસ |
$(2)$ અંડપાત | $(b)$ $1-5$ દિવસ |
$(3)$ લ્યુટીયલ તબક્કો | $(c)$ $15-28$ દિવસ |
$(4)$ રકતપાત તબક્કો | $(d)$ $6-13$ દિવસ |
$(5)$ પુટીકીય તબક્કો | $(e)$ $15-28$ દિવસ |
નીચેનામાંથી કયું પ્રજનનનું સામાન્ય સૂચક અને રજોદર્શન અને મેનોપોઝની વચ્ચે થાય છે ?
નીચેનામાંથી કયું એક ઋતુચક્ર દરમિયાન બનતું સાચું જોડકું છે ?
કોપર્સ લ્યુટીયમ એ કેવું છે ?