પ્રસૂતિમાં કોપર્સ લ્યુટિયમ લાંબી જિંદગી ધરાવે છે. તેમ છતાં ફલન ન થાય તો તે ફક્ત $10$ થી $12$ દિવસ સુધી ક્રિયાશીલ રહે છે. સમજાવો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

તૂટી ગયેલ પામેલ ગ્રાફિયન પુટિકાઓ કૉપર્સ લ્યુટિયમમાં ફેરવાય છે અને વધુ પ્રમાણમાં પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે કે જે એન્ડોમેટ્રિયમની સારસંભાળ માટે જરૂરી છે. આવું એન્ડોમેટ્રિયમ ફલન પામેલ અંડકોષ (ફલિતાંડ)ના ગર્ભકોષ્ઠી ખંડોના સ્થાપન માટે અને ગર્ભધારણની બીજી ઘટનાઓ માટે જરૂરી બને છે. આ કારણે ગર્ભધારણની સ્થિતિમાં કૉપર્સ લ્યુટિયમની લાંબી જિંદગી છે. પરંતું ફલનની ગેરહાજરીમાં એન્ડોમેટ્રિયમની સારસંભાળ જરૂરી નથી. આથી કૉપર્સ લ્યુટિયમ $10$થી $12$ દિવસમાં વિઘટન પામે છે.

Similar Questions

કયું વિધાન સાચું નથી ?

$45$ વર્ષ પછી સ્ત્રીમાં પ્રજનન ક્ષમતા ગુમાવવાની ક્રિયાને શું કહેવાય ?

નીચેના માંથી કયા અંતઃસ્ત્રાવનું સ્તર ગ્રાફીયન પુટીકામાંથી અંડકોષની મુક્તિ (અંડપાત) નું કારણ છે ? 

  • [NEET 2020]

ગર્ભધારણ સુધીના સમયમાં ઋતુચક્ર શા માટે જોવા મળતું નથી ?

નીચે બે વિધાનો આપેલ છે જેમાં એકને કથન $A$ અને બીજાને કારણ $R$ તરીકે દર્શાવેલ છે.

કથન $A:$ ગર્ભકોષ્ઠ કોથળીના ગર્ભસ્થાપન માટે એન્ડોમેટ્રીયમ જરૂરી છે.

કારણ $R:$ ફલનક્રિયા ન થવાને લીધે કોર્પસ લ્યુટીયમ નાશ પામે છે, જેના કારણે એન્ડોમેટ્રીયમ તૂટે છે.

ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિક્લ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

  • [NEET 2023]