પરીપકવ શુક્રકોષ શું ધરાવે છે ?
શીર્ષ, પૂંછડી
કોષકેન્દ્ર, શુકાગ્ર અને તારાકેન્દ્ર
કોષકેન્દ્ર, શુકારા અને તારાકેન્દ્રની એક જોડ
કોષકેન્દ્ર, શુકાગ્ર અને એક જોડ તારાકેન્દ્ર, પૂંછડી
સસ્તનનાં પ્રજનનતંત્રમાં શુક્રપિંડીય નાશ અને અન્ય રોગો થાય છે, કારણ કે તેમાં ....... ની ખામી હોય છે.
પતંગિયું, મોથ, મધમાખી અને ભૃંગકીષ્ટ કયા પ્રકારનાં ઈંડા મુકે છે ?
પ્રાથમિક પ્રજનન અંગ એ દ્વિતીય પ્રજનન અંગ કરતાં જુદું પડે છે. નીચેનાં બધાં કરતાં
મનુષ્યમાં શુક્રપિંડ માટે શું સાચું?
આકાર - લંબાઈ
પૃષ્ઠવંશીમાં કયું જનનસ્તર કંકાલસ્નાયુ રચે છે ?