જો માદામાં સામાન્ય અવસ્થામાં $12$ મહિનામાં $6$ વખત ઋતુસ્ત્રાવ થતો હોય તો નીચેનામાંથી શું લાગુ પાડી શકાય ?
અનિયમીત ઋતુસ્ત્રાવ
અંડપૂટીકાઓનું સર્જન ન થવું
કોઈ એક જ અંડપીડ કાર્ય કરતુ હશે
જાતિય રોગની અસર હોઈ શકે
અંડવાહિનીનો નીચેનામાંથી ક્યો ભાગ છેલ્લો છે. જેમાં સાંકડી ગુહા છે અને ગર્ભાશય સાથે જોડાય છે?
એન્ડોમેટ્રીયમ ....................... નું અંદરનું સ્તર છે.
અધિવૃષણનલિકાનું શીર્ષ એ શુક્રપિંડનાં અગ્રભાગ ઉપર આવેલું હોય છે તે ..... છે.
સસ્તનના અંડકોષમાં વિખંડન . ...... છે.
નીચે આપેલ કોષનું કાર્ય ઓળખો.