આધેડ વ્યક્તિની ઈગ્વિનલ કેનાલ ઢીલી બને અને આંતરડાનો કેટલોક ભાગ વૃષણ કોથળીમાં ધકેલાય તે રોગને..........કહે છે.
મીકટોલોપીઆ
હર્નિઆ
એકોનડ્રોપ્લેસિયા
એકપણ નહિ
નીચેનામાંથી કઈ ગ્રંથી નર પ્રજનનતંત્રમાં જોડમાં આવેલ હોતી નથી.
આંત્રકોષ્ઠ માટે નીચેનામાંથી કયું સાચું નથી ?
ઋતુસ્ત્રાવ શેની ઊણપને કારણે થાય છે?
સસ્તનનાં શુક્રકોષનું શીર્ષ એ......
કૂટ પ્રસુતિનાં શાનાં કારણે થાય છે ?