જો જીવંત $S$ સ્ટ્રેઈનને ઉદરમાં દાખલ કરવામાં આવે તો.........
ઉંદર જીવંત રહે
ઉંદર ન્યુમોનિયા ગ્રસ્ત થવાથી મૃત્યુ પામે
ઉંદર મેલેરીયાગ્રસ્ત થવાથી મૃત્યુ પામે
ઉંદર ટાઈફોઈડગ્રસ્ત થવાથી મૃત્યુ પામે
જે અણુ જનીનિક દ્રવ્ય તરીકે કાર્ય કરે છે. તેણે નીચેના લક્ષણો પૂરાં કરવાં જોઈએ. સિવાય કે.....
આ પ્રયોગ શું નિર્દોષીત કરે છે?
$\rm {DNA}$ ને પ્રભાવી આનુવંશિક દ્રવ્ય તરીકે સ્થાપિત કરવાના માપદંડો જણાવો.
ગીફીથએ બેકટેરીયાને લઈ શ્રેણીબદ્ધ પ્રયોગો કયારે કર્યા હતા ?
રૂપાંતરણની શોધ કોણે કરી હતી ?