જો જીવંત $S$ સ્ટ્રેઈનને ઉદરમાં દાખલ કરવામાં આવે તો.........

  • A

    ઉંદર જીવંત રહે

  • B

    ઉંદર ન્યુમોનિયા ગ્રસ્ત થવાથી મૃત્યુ પામે

  • C

    ઉંદર મેલેરીયાગ્રસ્ત થવાથી મૃત્યુ પામે

  • D

    ઉંદર ટાઈફોઈડગ્રસ્ત થવાથી મૃત્યુ પામે

Similar Questions

જે અણુ જનીનિક દ્રવ્ય તરીકે કાર્ય કરે છે. તેણે નીચેના લક્ષણો પૂરાં કરવાં જોઈએ. સિવાય કે.....

  • [NEET 2016]

આ પ્રયોગ શું નિર્દોષીત કરે છે?

$\rm {DNA}$ ને પ્રભાવી આનુવંશિક દ્રવ્ય તરીકે સ્થાપિત કરવાના માપદંડો જણાવો.

ગીફીથએ બેકટેરીયાને લઈ શ્રેણીબદ્ધ પ્રયોગો કયારે કર્યા હતા ?

રૂપાંતરણની શોધ કોણે કરી હતી ?

  • [NEET 2014]