જો જીવંત $S$ સ્ટ્રેઈનને ઉદરમાં દાખલ કરવામાં આવે તો.........
ઉંદર જીવંત રહે
ઉંદર ન્યુમોનિયા ગ્રસ્ત થવાથી મૃત્યુ પામે
ઉંદર મેલેરીયાગ્રસ્ત થવાથી મૃત્યુ પામે
ઉંદર ટાઈફોઈડગ્રસ્ત થવાથી મૃત્યુ પામે
આ પ્રયોગ શું નિર્દોષીત કરે છે?
હર્શી અને ચેઈઝના પ્રયોગમાં કરવામાં આવેલી ક્રિયાનો સાચો ક્રમ ક્યો છે ?
જો ગરમીથી મૃત થયેલ $R$ સ્ટેઇન અને જીવંત $S$ સ્ટ્રેઈનને ઉંદરમાં દાખલ કરવામાં આવે તો શું પરિણામ થાય ?
કયા વાઈરસ ઝડપી વિકૃતિ પામે છે ?
વાઈરસનો ઉછેર કયા માધ્યમમાં કરવાથી રેડિયોએક્ટિવ $DNA$ મળે છે ?