ગ્રિફિથના પ્રયોગમાં રૂપાંતરણ વર્ણવો. તે $\rm {DNA}$ ને જનીન દ્રવ્ય તરીકે ઓળખવા કેવી રીતે મદદરૂપ થાય છે, ચર્ચા કરો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

 ગ્રિફિથે તારણ કાઢ્યું કે, $R$ સ્ટ્રેઇન બૅક્ટેરિયા કોઈ પણ રીતે ગરમીથી મૃત કરાયેલ $S$ સ્ટ્રેઇન બૅક્ટેરિયા દ્વારા રૂપાંતરિત (transformed) થાય છે. રૂપાંતરણ સિદ્ધાંત, કોઈક રૂપાંતરણ તત્ત્વ કે જે ગરમીથી મૃત $S$ સ્ટ્રેઈનમાંથી $R$ સ્ટ્રેઈનમાં સ્થાનાંતરિત થાય છે. તેથી $R$ સ્ટ્રેઇન લીસા પોલિસેકેરાઈડ્સનું આવરણ નિર્માણ કરી શકે છે જેનાથી તે ઝેરી બની જાય છે. જનીનિક દ્રવ્યનું રૂપાંતરણ થવાથી જ આમ બન્યું હોવું જોઈએ.

Similar Questions

$DNA$ એ જનીન ઘટક છે તેનો મજબુત પૂરાવો ......માંથી આવ્યો છે

બેક્ટેરિયા કઈ જાત ખરબચડી વસાહતનું નિર્માણ કરતી હતી ? 

હર્શી અને ચેઝ દ્વારા આપવામાં આવેલી સચોટ સાબિતી , કે $DNA$ એ જ જનીન દ્રવ્ય છે. તેઓએ શેના પર કાર્ય કર્યું?

$DNA$ ને જનીન દ્રવ્ય કહે છે, કારણ કે...

રૂપાંતરણ તત્વ R સ્ટ્રેઈનમાં સ્થાનાંતરીત થાય તો $R-$ સ્ટ્રેઈન ક્યા લક્ષણો વાળું બને ?

$(i)$ લીસા પોલિસેક્કેરાઈડના આવરણનું નિર્માણ કરે

$(ii)$ બીનઝેરી બને

$(iii)$ ઝેરી બને

$(iv)$ લીસા પોલિસેક્કેરાઈડના આવરણનું નિર્માણ ન કરે.