કયા ઉત્સેચકો દ્વારા રૂપાંતરણની પ્રક્રિયા અવરોધાય છે ?
$RNase$
પ્રોટીએજ
$DNase$
લાઈપેજ
ગીફીથએ બેકટેરીયાને લઈ શ્રેણીબદ્ધ પ્રયોગો કયારે કર્યા હતા ?
નીચેનામાંથી કયો અણુ સજીવોના વારસામાં ઉતરે છે ?
મોટા ભાગે ......એ $DNA$ સ્વ્યંજનની પદ્ધતિ છે
જે અણુ જનીનિક દ્રવ્ય તરીકે કાર્ય કરે છે. તેણે નીચેના લક્ષણો પૂરાં કરવાં જોઈએ. સિવાય કે.....
આનુવંશિક દ્રવ્ય તરીકે $\rm {RNA}$ કરતાં $\rm {DNA}$ સ્થાયીત્વ ધરાવે છે. કારણ સહિત સમજાવો.