$DNA$ માં શું હોતું નથી ?
સલ્ફર
ફોસ્ફરસ
કાર્બન
નાઈટ્રોજન
હર્શી અને ચેઈજે વાઈરસને કયા માધ્યમોમાં ઉછેર્યા હતા ?
ગાફીથના પ્રયોગ પરથી શેના વિશે ખ્યાલ આવી ન શક્યો ?
$S$ વિધાન : $DNA$ અણુ પિતૃઓ દ્વારા પેદા થયેલાં સજીવોમાંવારસામાં ઉતરે છે.
$R$ કારણ : $DNA$ જનીન તરીકે વર્તે છે.
$(a)$ $S$ અને $R$ બંને સાચા છે, $R$ એ $S$ ની સમજૂતી છે.
$(b)$ $S$ અને $R$ બંને સાચા છે, પરંતુ $R$ એ $S$ ની સમજૂતી નથી.
$(c)$ $S$ સાચું છે અને $R$ ખોટું છે.
$(d)$ $S$ ખોટું છે અને $R$ સાચું છે
$(e)$ $S$ અને $R$ બંને ખોટા છે.
ગ્રિફિથના પ્રયોગમાં મૃત ઉદરમાંથી કયાં નવા બેકટેરિયા મળ્યા ?
નીચે બે વિધાનો આપેલાં છે.
વિધાન $I$ : $RNA$ ઝડપથી વિકૃતિ પામે છે.
વિધાન $II$ : વાઈરસમાં જનીન દ્રવ્ય તરીકે $RNA$ હોય છે અને ટૂંકો જીવનકાળ હોય છે અને ઝડપથી ઉત્ક્રાંતિ પામે છે.
ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :