નીચે આપેલ કયું વિધાન $DNA$ સાથે સંકળાયેલ નથી ?

  • A

      તે અનુકૂલનનો એકમ છે.

  • B

      તે ન્યુક્લિઇક ઍસિડનો બનેલ છે.

  • C

      તેમાં પિતૃપક્ષની જેમ ક્રિયાઓ કરવા જરૂરી રસાયણો પેદા કરવાની ગૂઢ સાંકેતિક લિપિ હોય છે.

  • D

      પિતૃદ્વારા પેદા થયેલા $DNA$ અણુઓ સજીવમાં વારસામાં ઊતરે છે.

Similar Questions

જનીનદ્રવ્ય તરીકે વર્તતા અણુમાં નીચેનામાંથી ક્યો ગુણધર્મ હોવો જોઈએ ?

હર્શી અને ચેઈઝના પ્રયોગમાં કરવામાં આવેલી ક્રિયાનો સાચો ક્રમ ક્યો છે ?

$S$ સ્ટેઈન બેક્ટેરીયામાં શેનું આવરણ હોય છે ?

કયા વૈજ્ઞાનિકોના પ્રયોગ બાદ આનુવાંશિક દ્રવ્યને લઈને થયેલો વિવાદ ઉકેલાયો હતો ?

જે અણુ જનીનિક દ્રવ્ય તરીકે કાર્ય કરે છે. તેણે નીચેના લક્ષણો પૂરાં કરવાં જોઈએ. સિવાય કે.....

  • [NEET 2016]