નીચે આપેલ કયું વિધાન $DNA$ સાથે સંકળાયેલ નથી ?
તે અનુકૂલનનો એકમ છે.
તે ન્યુક્લિઇક ઍસિડનો બનેલ છે.
તેમાં પિતૃપક્ષની જેમ ક્રિયાઓ કરવા જરૂરી રસાયણો પેદા કરવાની ગૂઢ સાંકેતિક લિપિ હોય છે.
પિતૃદ્વારા પેદા થયેલા $DNA$ અણુઓ સજીવમાં વારસામાં ઊતરે છે.
જનીનદ્રવ્ય તરીકે વર્તતા અણુમાં નીચેનામાંથી ક્યો ગુણધર્મ હોવો જોઈએ ?
હર્શી અને ચેઈઝના પ્રયોગમાં કરવામાં આવેલી ક્રિયાનો સાચો ક્રમ ક્યો છે ?
$S$ સ્ટેઈન બેક્ટેરીયામાં શેનું આવરણ હોય છે ?
કયા વૈજ્ઞાનિકોના પ્રયોગ બાદ આનુવાંશિક દ્રવ્યને લઈને થયેલો વિવાદ ઉકેલાયો હતો ?
જે અણુ જનીનિક દ્રવ્ય તરીકે કાર્ય કરે છે. તેણે નીચેના લક્ષણો પૂરાં કરવાં જોઈએ. સિવાય કે.....