નીચે આપેલ કયું વિધાન $DNA$ સાથે સંકળાયેલ નથી ?

  • A

      તે અનુકૂલનનો એકમ છે.

  • B

      તે ન્યુક્લિઇક ઍસિડનો બનેલ છે.

  • C

      તેમાં પિતૃપક્ષની જેમ ક્રિયાઓ કરવા જરૂરી રસાયણો પેદા કરવાની ગૂઢ સાંકેતિક લિપિ હોય છે.

  • D

      પિતૃદ્વારા પેદા થયેલા $DNA$ અણુઓ સજીવમાં વારસામાં ઊતરે છે.

Similar Questions

મોટા ભાગે ......એ $DNA$ સ્વ્યંજનની પદ્ધતિ છે

એવરી, મૈકલિઓડ અને મેકકાર્ટીના કાર્ય પહેલા જનીન દ્રવ્ય કોને માનવામાં આવતું હતું ?

યોગ્ય જોડ બનાવો :

વિભાગ $- I$ વિભાગ $- II$
$(W)$ ગ્રીફીથ $(1)$ $DNA$ જનીન દ્રવ્ય છે.
$(X)$ એવરી, મેકલિઓડ $(2)$ સ્વયંજનન અધરૂઢીગત રીતે
$(Y)$ મેસલસન$-$સ્ટાલ $(3)$ રૂપાંતરણીય સિદ્ધાંત
$(Z)$ હર્શી અને ચેઈઝ $(4)$ $DNase$ થી રૂપાંતરણની 
પ્રક્રિયા અવરોધાય

સુસ્પષ્ટ સાબિતી કે $DNA$ જ જનીનિક દ્રવ્ય છે,તે સૌ પ્રથમવાર આમણે પ્રતિપાદિત કર્યું

  • [NEET 2023]

કયા માધ્યમમાં ઉછેરેલા વાઈરસના સંક્રમણથી બેક્ટેરીયા રેડિયોએક્ટિવ બન્યા ?