કઈ પ્રક્રિયા દ્વારા વાઈરસનું આવરણ (કેપ્સિડ) બેક્ટરિયાની સપાટી પરથી અલગ થઈ જાય છે ?

  • A

    સંક્રમણ

  • B

    સેન્ટ્રીફયુગેશન

  • C

    બ્લેન્ડિગ

  • D

    આપેલ તમામ

Similar Questions

............. ઉત્સેચક તરીકે વર્તે છે.

નીચે આપેલ કયું વિધાન $DNA$ સાથે સંકળાયેલ નથી ?

નીચેનાં વૈજ્ઞાનિકનો ફાળો સમજાવો :

$1.$ ફ્રાન્સિસ ક્રિક 

$2.$ ફ્રેડરિક ગ્રિફિથ $(1928)$

$DNA$ ને જનીન દ્રવ્ય કહે છે, કારણ કે...

$I - R$ સ્ટ્રેઈન $\rightarrow$ ઉંદરમાં અંત:ક્ષેપણ

$II - S$ સ્ટ્રેઈન $\rightarrow$ ઉંદરમાં અંત:ક્ષેપણ

$III - S$ સ્ટ્રેઈન(ગરમીથી મૃત કરાયેલ) $\rightarrow$ ઉંદરમાં અંત:ક્ષેપણ

$IV - S$ સ્ટ્રેઈન (ગરમીથી મૃત કરાયેલ) $+ R$ સ્ટ્રેઈન (જીવંત) $\rightarrow$ ઉદરમાં અંત:ક્ષેપણ

- ઉપરના કયાં તબક્કામાં ઉંદર જીવંત રહેશે ?