કઈ પ્રક્રિયા દ્વારા વાઈરસનું આવરણ (કેપ્સિડ) બેક્ટરિયાની સપાટી પરથી અલગ થઈ જાય છે ?
સંક્રમણ
સેન્ટ્રીફયુગેશન
બ્લેન્ડિગ
આપેલ તમામ
............. ઉત્સેચક તરીકે વર્તે છે.
નીચે આપેલ કયું વિધાન $DNA$ સાથે સંકળાયેલ નથી ?
નીચેનાં વૈજ્ઞાનિકનો ફાળો સમજાવો :
$1.$ ફ્રાન્સિસ ક્રિક
$2.$ ફ્રેડરિક ગ્રિફિથ $(1928)$
$DNA$ ને જનીન દ્રવ્ય કહે છે, કારણ કે...
$I - R$ સ્ટ્રેઈન $\rightarrow$ ઉંદરમાં અંત:ક્ષેપણ
$II - S$ સ્ટ્રેઈન $\rightarrow$ ઉંદરમાં અંત:ક્ષેપણ
$III - S$ સ્ટ્રેઈન(ગરમીથી મૃત કરાયેલ) $\rightarrow$ ઉંદરમાં અંત:ક્ષેપણ
$IV - S$ સ્ટ્રેઈન (ગરમીથી મૃત કરાયેલ) $+ R$ સ્ટ્રેઈન (જીવંત) $\rightarrow$ ઉદરમાં અંત:ક્ષેપણ
- ઉપરના કયાં તબક્કામાં ઉંદર જીવંત રહેશે ?