પ્રત્યાંકનની પ્રક્રિયા ક્યા સિદ્ધાંતને અનુસરીને થાય છે?

  • A

    ઉત્પ્રેરકનો સિદ્ધાંત

  • B

    અપુરકતાનો સિદ્ધાંત

  • C

    ચારગાફનો સિદ્ધાંત

  • D

    પુરકતાનો સિદ્ધાંત

Similar Questions

નીચેનામાંથી અસંગત વિધાન પસંદ કરો.

ઈન્ટ્રૉનને દૂર કરવા અને એક્ષોનને પ્રત્યાંકન દરમિયાન ચોક્કસ ક્રમમાં જોડવાની ક્રિયાને શું કહે છે?

  • [AIPMT 2012]

નીચેનામાંથી શેમા પરીવર્તન થવાથી આનુવાંશિક દ્રવ્યમાં ફેરફાર થાય છે ?

$DNA$ માંથી $m-RNA$ નાં સંશ્લેષણને ......કહે છે.

ન્યુકિલઓઝોમમાં રહેલ $DNA$ ની લંબાઈ કેટલી હોય છે ?