ડીઓક્સિરીબોન્યુક્લિઓટાઈડની એક શૃંખલા જે $50$ એમિનો એસિડ ધરાવતા પોલિપેપ્ટાઈડની માહિતી ધરાવે છે જો તેમાં $25$ માં સંકેત $UAU$ માં વિકૃતિ થઈ $UAA$ માં ફેરવાય તો શું થાય ?

  • A

    $24$ એમિનો એસિડ ધરાવતા પોલિપેપ્ટાઈડનું નિર્માણ થશે. 

  • B

    $24$ અને $25$ એમિનો એસિડ ધરાવતા બે પોલિપેપ્ટાઈડનું નિર્માણ થશે.

  • C

    $49$ એમિનોએસિડ ધરાવતા પોલિપેપ્ટાઈડનું નિર્માણ થશે.

  • D

    $25$ એમિનોએસિડ ધરાવતા પોલિપેપ્ટાઈડનું નિર્માણ થશે.

Similar Questions

નીચેનામાંથી કયો સ્ટોપ કોડોન છે?

આ સ્વયંજનન ચીપિયો યોગ્ય છે.

ગરમ તાપમાન $(94°C)$ ની $DNA$ પર શું અસર થાય છે ?

જો ન્યુક્લિઓટાઈડની  બે જોડ વચ્ચેનું અંતર $0.34\,nm$ હોય અને સસ્તનના લાક્ષણિક કોષમાં ના દ્વિકુંતલાકાર $DNA$ માં કુલ બેઝ જોડી ની સંખ્યા $6.6\times10^9$ $bp$ હોય તો $DNA$ ની લંબાઈ આશરે કેટલી હશે ?

$DNA$ ના સ્વયંજનન દરમિયાન શૃંખલાઓ શેના દ્વારા છૂટી પડે

  • [AIPMT 1993]