જો મળમાં શ્લેષ્મ અને રૂધિરગાંઠોની હાજરી જોવા મળે તો ....... ની અસર હશે.

  • A

    સીજેલા ડીસેન્ટ્રી

  • B

    એન્ટામીબા હિસ્ટો લાયટીકા

  • C

    એસ્કેરીસ

  • D

    આપેલ તમામ

Similar Questions

ફોલીક એસિડની  ખામીને કારણે નોંધપાત્ર સંખ્યામાં લસિકાકણો ઘટી જાય છે. આ રોગને શું કહે છે?

રક્તકણમાં પ્લાઝ્મોડિયમના જીવનચક્રનો સાચો ક્રમ કયો છે?

ગંભીર પ્રકારના મેલેરિયા માટે જવાબદાર સૂક્ષ્મજીવ :

કેફી પદાર્થનો વારંવાર ઉપયોગ કરવાથી આપણા શરીરમાં રહેલાસંવેદના ગ્રાહકની સહનશીલતાનો આંક.......... થાય છે.

હળદરનું ચૂર્ણ ... માંથી મેળવવામાં આવે છે.