જો મળમાં શ્લેષ્મ અને રૂધિરગાંઠોની હાજરી જોવા મળે તો ....... ની અસર હશે.
સીજેલા ડીસેન્ટ્રી
એન્ટામીબા હિસ્ટો લાયટીકા
એસ્કેરીસ
આપેલ તમામ
ફોલીક એસિડની ખામીને કારણે નોંધપાત્ર સંખ્યામાં લસિકાકણો ઘટી જાય છે. આ રોગને શું કહે છે?
રક્તકણમાં પ્લાઝ્મોડિયમના જીવનચક્રનો સાચો ક્રમ કયો છે?
ગંભીર પ્રકારના મેલેરિયા માટે જવાબદાર સૂક્ષ્મજીવ :
હળદરનું ચૂર્ણ ... માંથી મેળવવામાં આવે છે.