.......... એ રુઘિર પરિવહનની શોધ કરી.

  • A

    રોબર્ટ મે

  • B

    વિલિયમ હાર્વે

  • C

    રોબર્ટ હૂક

  • D

    વિલ્કિન્સન

Similar Questions

રસીકરણમાં કયા સ્મૃતિકોષો સર્જાય છે ?

હાથીપગો કોના દ્વારા થાય?

તે રોગપ્રતિકારકતંત્રનાં કોષ નથી.

$ARC$ નું પૂરું નામ.........

વિધાન $A$ : પ્લાઝ્મોડિયમ સૂક્ષ્મ પ્રજીવ છે.

કારણ $R$ :  મનુષ્ય અને માદા ઍનોફિલિસ મચ્છર પ્લાઝ્મોડિયમના યજમાન છે.

વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?