.......... એ રુઘિર પરિવહનની શોધ કરી.

  • A

    રોબર્ટ મે

  • B

    વિલિયમ હાર્વે

  • C

    રોબર્ટ હૂક

  • D

    વિલ્કિન્સન

Similar Questions

ખૂબ શક્તિશાળી મનની સ્થિતિને બદલનાર રસાયણ :

અંગ પ્રત્યારોપણ વખતે ગ્રાહી દ્વારા વધુ અપાતો chronic પ્રતિચાર એ ક્યાં પ્રકારનો હોય છે?

કેનાબિસ ઇન્ડિકામાંથી શું મેળવાય છે ?

રોગપ્રતિકારકતા માટે કોણ ભૌતિક અંતરાય તૈયાર કરે છે.

આકૃતિમાં દર્શાવેલા $p, q, r$ અને $s$ નો સાચો નિર્દેશ કરતો વિકલ્પ કયો છે?