નિષ્ક્રિય ઉપાર્જિન પ્રતિકારતામાં ....... નો સમાવેશ ન કરી શકાય?
જરાયુ દ્વારા એન્ટિબોડીનું વહન
$HIV$ વાઈરસ સામે શરીર દ્વારા એન્ટીબોડી બવાવવા
સ્તનપાન દરમિયાન $I_g A$ એન્ટિબોડીનું વહન
વિષની સામે શરીરમાં vaccine નાં ભાગ રૂપે એન્ટીબોડી દાખલ કરવા
વિધાન $A$ : રસીકરણ દ્વારા વ્યક્તિ ચોક્કસ રોગકારકના ચેપ સામે સુરક્ષિત બને છે.
કારણ $R$ : $B$ અને $T$ સ્મૃતિકોષો મોટા જથ્થામાં ઍન્ટિબૉડી સર્જન કરી રોગકારકના હુમલાને દબાવી દે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
ઇન્ટરફેરોન શું છે ? ઇન્ટરફેરોન નવા કોષોના ચેપને કઈ રીતે તપાસે છે ?
તરલ પ્રતિકારક્તા પ્રતિચાર માટે જવાબદાર ઘટકને ઓળખો.
$phagocytosis$ પ્રક્રિયાના તબક્કાને યોગ્ય ક્રમમાં ગોઠવો.
$(a)$ ભક્ષક કોષો દ્વારા સૂક્ષ્મજીવોનું ભક્ષણ
$(b)$ રૂધિરવાહિનીનું હિસ્ટામાઈન દ્વારા વિસ્તરણ
$(c)$ $phagosome$ અને $phagolysosom$નું નિર્માણ
$(d)$ ભક્ષકકોષોનું $E.C.F.$ માં સ્થાનાંતરણ
$(e)$ સૂક્ષ્મજીવો દ્વારા સ્ત્રાવિત $chemotoxins$ થી ભક્ષકકોષોનું આર્કષાવુ
$(f)$ જીવાણુનો કોષાંતરીય રીતે નાશ થવો
વિધાન $A$ : કોષીય પ્રતિકારકતા અંગ પ્રત્યારોપણના અસ્વીકાર માટે જવાબદાર છે. કારણ $R$ : શરીરનું પ્રતિકારતંત્ર સ્વજાત અને પરજાતનો ભેદ પારખવાની ક્ષમતા ધરાવે છે. વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?