સ્વપ્રતિકારકતા સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશીઓમાં, સ્મૃતિ આધારિત ઉપાર્જિત પ્રતિકારકતાનો આધાર સ્વજાત અને પરજાત (ઉદાહરણ : રોગકારકો) વચ્ચેનો ભેદ પારખવાની ક્ષમતા પર આધારિત છે.

જોકે હજી સુધી તેનો આધાર સમજી શક્યા નથી. તેને બે ઉપસિદ્ધાંતો (corollaries)થી સમજી શકાય. $(i)$ ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશીઓ પરજાત અણુઓ તેમજ પરજાત સજીવોને અલગ પાડી શકે છે. મોટા ભાગનું પ્રાયોગિક પ્રતિરક્ષા વિજ્ઞાન આ પાસા પર ચાલે છે.

$(ii)$ કેટલીક વખત જનીનિક કે બીજા અજ્ઞાત કારણસર શરીર પોતાના જ કોષો પર હુમલો કરે છે, જેના પરિણામે શરીરને નુકસાન થાય છે. જેને સ્વપ્રતિરક્ષા (auto-immune) રોગ કહે છે. સંધિવા (rheumatoid arthritis) એ આપણા સમાજમાં થતો સ્વપ્રતિરક્ષાનો રોગ છે.

Similar Questions

દ્વિતીય પ્રતિચાર એટલે...

નીચેનામાંથી કયું રક્તકણનું કબ્રસ્તાન છે ?

નીચેનામાંથી કયું લસિકા ગ્રંથિઓનું મુખ્ય કાર્ય નથી?

  • [AIPMT 1998]

સક્રિય પ્રતિકારકતા ....... સાથે સંગતતા ધરાવે છે.

કોલોસ્ટ્રમ માટે ખોટું શું?