આલ્કોહોલના સેવનથી યકૃતને અસર થાય છે, જેમાં આલ્કોહોલ એ યકૃતમાં ......... પ્રકારના હાનિકારક ઘટકમાં રૂપાંતરણ પામે છે?
એસિટીક એસિડ
$CO _{2}, H _{2} O$
એસિટાલ્ડિહાઈડ
આપેલ તમામ
વાઈરસના નિદાન માટે એલીઝાનો ઉપયોગ કયાં કરવામાં આવે છે?
$B$ કોષોનું $clonal\,selection$ થતા ક્યા પ્રકારનાં કોષોનું નિર્માણ થશે?
કેન્સરના નિદાનની પદ્ધતિ
$DNA$ ને ઈજા કરીને નીઓપ્લાસ્ટિકમાં રૂપાંતરણ કરતાં કિરણો કયાં છે?
એનાફિલિસના જીવનચક્રની આપેલ આકૃતિમાં $“a”$ નિર્દેશન ભાગ શું દર્શાવે છે ?