આલ્કોહોલના સેવનથી યકૃતને અસર થાય છે, જેમાં આલ્કોહોલ એ યકૃતમાં ......... પ્રકારના હાનિકારક ઘટકમાં રૂપાંતરણ પામે છે?

  • A

    એસિટીક એસિડ

  • B

    $CO _{2}, H _{2} O$

  • C

    એસિટાલ્ડિહાઈડ

  • D

    આપેલ તમામ

Similar Questions

વાઈરસના નિદાન માટે એલીઝાનો ઉપયોગ કયાં કરવામાં આવે છે?

$B$ કોષોનું $clonal\,selection$ થતા ક્યા પ્રકારનાં કોષોનું નિર્માણ થશે?

કેન્સરના નિદાનની પદ્ધતિ

$DNA$ ને ઈજા કરીને નીઓપ્લાસ્ટિકમાં રૂપાંતરણ કરતાં કિરણો કયાં છે?

એનાફિલિસના જીવનચક્રની આપેલ આકૃતિમાં $“a”$ નિર્દેશન ભાગ શું દર્શાવે છે ?