કોઈ એક જ પ્રકારનો રોગકારક (એન્ટીજન) જો શરીરમાં બીજી વખત દાખલ થાય તો શરીર દ્વારા તેની સામે અપાતા પ્રતિચારમાં ક્યાં પ્રકારનાં એન્ટીબોટીનું નિર્માણ થશે.
$I_g G$
$I_g M$
$I_g D$
$I_g A$
નીચે આપેલ પૈકી યોગ્ય જોડકાં જોડો :
કોલમ $-I$ | કોલમ $-II$ |
$(A)$ મુખ્ય લસિકાઓ | $(i)$ થાયમસ |
$(B)$ $MALT$ | $(ii)$ બરોળ |
$(C)$ હૃદયની નજીક ગોઠવાયેલ પિંડ જેવું અંગ | $(iii)$ અસ્થિમજ્જા |
$(D)$ મોટા દાણા જેવું અંગ | $(iv)$ આંત્રપુચ્છ |
$(v)$ લસિકાપેશીનું $50\%$ પ્રમાણ |
$A$ - રસીકરણમાં $B$ અને $C$ સ્મૃતિ કોષો સર્જાય છે. $R$ - રસીકરણમાં રોગકારકનાં સક્રિય રોગકારકોને શરીરમાં દાખલકરાય છે.
ઘણા સૂક્ષ્મ રોગકારકો વ્યક્તિના ખોરાક દ્વારા તે આંત્રમાર્ગમાં આવી જાય છે. તો આવા રોગકારકો સામે શરીરને રક્ષણ આપવા કયા અવરોધો આવેલા હોય છે ? આવા કિસ્સામાં કયા પ્રકારની પ્રતિકારકતા જોવા મળે છે ?
કયા પ્રકારનાં એન્ટીબોડી જરાયુ દ્વારા માતામાંથી બાળકમાં સ્થાનાંતરીત થાય છે?