આપેલા વિધાનો ધ્યાનથી વાંચી ખોટા વિધાનો ઓળખો.
$(1)$ ઊપાર્જિત સક્રિય રોગપ્રતિકારકતામાં સીધા જ એન્ટીબોડી શરીરમાં દાખલ કરાવાય છે.
$(2)$ નિષ્ક્રીય ઉપાર્જિત રોગ પ્રતિકારકતામાં $vaccination$ ધ્યાનમાં લેવાય છે.
$(3)$ માનવ શરીર $Tc$ કોષોની મદદથી સ્વજાત અને પરજાત વચ્ચેનો ભેદ પારખે છે.
$(4)$ જન્મજાત રોગ પ્રતિકારકતા એ ચાર પ્રકારનાં અંતરાય ધરાવે છે.
$3$
$4$
$1$
$2$
રોગપ્રતિકારક કાર્યવિધિમાં સંકળાયેલા કોષો .
નીચે પૈકી કયા શરીરના સંરક્ષણ સાથે સંકળાયેલ છે ?
પ્રતિકારકતા શાના પર આધારિત છે?
કયા પ્રકારનાં એન્ટીબોડી જરાયુ દ્વારા માતામાંથી બાળકમાં સ્થાનાંતરીત થાય છે?
સક્રિય ઉપાર્જિત પ્રતિકારકતામાં નીચે આપેલ પૈકી શું બને છે ?