આપેલા વિધાનો ધ્યાનથી વાંચી ખોટા વિધાનો ઓળખો. 

$(1)$ ઊપાર્જિત સક્રિય રોગપ્રતિકારકતામાં સીધા જ એન્ટીબોડી શરીરમાં દાખલ કરાવાય છે. 

$(2)$ નિષ્ક્રીય ઉપાર્જિત રોગ પ્રતિકારકતામાં $vaccination$ ધ્યાનમાં લેવાય છે.

$(3)$ માનવ શરીર $Tc$ કોષોની મદદથી સ્વજાત અને પરજાત વચ્ચેનો ભેદ પારખે છે. 

$(4)$ જન્મજાત રોગ પ્રતિકારકતા એ ચાર પ્રકારનાં અંતરાય ધરાવે છે.

  • A

    $3$

  • B

    $4$

  • C

    $1$

  • D

    $2$

Similar Questions

રોગપ્રતિકારક કાર્યવિધિમાં સંકળાયેલા કોષો .

  • [AIPMT 1993]

નીચે પૈકી કયા શરીરના સંરક્ષણ સાથે સંકળાયેલ છે ?

પ્રતિકારકતા શાના પર આધારિત છે?

કયા પ્રકારનાં એન્ટીબોડી જરાયુ દ્વારા માતામાંથી બાળકમાં સ્થાનાંતરીત થાય છે?

સક્રિય ઉપાર્જિત પ્રતિકારકતામાં નીચે આપેલ પૈકી શું બને છે ?