ઉપાર્જિત પ્રતિકારકતાના અનુસંધાનમાં ખોટું વિધાન પસંદ કરો.

  • [NEET 2022]
  • A

    એ જ રોગકારક જયારે બીજી વખત શરીર માં પ્રવેશે ત્યારે અનિયમિત પરતિચાર દર્શાવે છે. 

  • B

    અનિયમિત પ્રતિચાર એ પ્રથમ વખતે સંપર્ક મા આવવાથી તૈયાર થયેલ યાદ ને કારણે થાય છે .

  • C

    ઉપાર્જિત પ્રતીકારક્તાએ જન્મ સમયે હાજર બીનચોક્કસ પ્રકારનું લક્ષણ છે.

  • D

    આપણા શરીરમાં રોગકારકો જયારે પ્રથમ વખતે પ્રવેશે ત્યારે પ્રાથમિક પ્રતિચાર દર્શાવવામાં આવે છે. 

Similar Questions

શરીરનો સૌ પ્રથમ રક્ષણાત્મક અવરોધ કયો છે?

વિધાન  $A$ : રસીકરણ દ્વારા વ્યક્તિ ચોક્કસ રોગકારકના ચેપ સામે સુરક્ષિત બને છે. 

કારણ $R$ : $B$ અને $T$ સ્મૃતિકોષો મોટા જથ્થામાં ઍન્ટિબૉડી સર્જન કરી રોગકારકના હુમલાને દબાવી દે છે. 

વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

વિધાન $A$ : ઉપાર્જિત પ્રતિકારકતા સ્મૃતિની લાક્ષણિકતા ધરાવે છે. કારણ $R$ : દ્વિતીય પ્રતિકાર ખૂબ જ તીવ્ર હોય છે. વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

પ્રાથમિક લસિકાઅંગો $- P$

દ્વિતીય લસિકાઅંગો $- Q$

$I -$ આંત્રપુચ્છ, $II -$ નાના આંતરડાંના પેયર્સની ખંડિકાઓ,

$III -$ થાયમસ, $IV -$ બરોળ, $V -$ લસિકાગાંઠ, $VI -$ અસ્થિમજ્જા, $VII -$ કાકડl

$P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

$\quad  P\quad  \quad Q$

નીચે પૈકી કયા શરીરના સંરક્ષણ સાથે સંકળાયેલ છે ?