ઉપાર્જિત પ્રતિકારકતાના અનુસંધાનમાં ખોટું વિધાન પસંદ કરો.
એ જ રોગકારક જયારે બીજી વખત શરીર માં પ્રવેશે ત્યારે અનિયમિત પરતિચાર દર્શાવે છે.
અનિયમિત પ્રતિચાર એ પ્રથમ વખતે સંપર્ક મા આવવાથી તૈયાર થયેલ યાદ ને કારણે થાય છે .
ઉપાર્જિત પ્રતીકારક્તાએ જન્મ સમયે હાજર બીનચોક્કસ પ્રકારનું લક્ષણ છે.
આપણા શરીરમાં રોગકારકો જયારે પ્રથમ વખતે પ્રવેશે ત્યારે પ્રાથમિક પ્રતિચાર દર્શાવવામાં આવે છે.
શરીરનો સૌ પ્રથમ રક્ષણાત્મક અવરોધ કયો છે?
વિધાન $A$ : રસીકરણ દ્વારા વ્યક્તિ ચોક્કસ રોગકારકના ચેપ સામે સુરક્ષિત બને છે.
કારણ $R$ : $B$ અને $T$ સ્મૃતિકોષો મોટા જથ્થામાં ઍન્ટિબૉડી સર્જન કરી રોગકારકના હુમલાને દબાવી દે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
વિધાન $A$ : ઉપાર્જિત પ્રતિકારકતા સ્મૃતિની લાક્ષણિકતા ધરાવે છે. કારણ $R$ : દ્વિતીય પ્રતિકાર ખૂબ જ તીવ્ર હોય છે. વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
પ્રાથમિક લસિકાઅંગો $- P$
દ્વિતીય લસિકાઅંગો $- Q$
$I -$ આંત્રપુચ્છ, $II -$ નાના આંતરડાંના પેયર્સની ખંડિકાઓ,
$III -$ થાયમસ, $IV -$ બરોળ, $V -$ લસિકાગાંઠ, $VI -$ અસ્થિમજ્જા, $VII -$ કાકડl
$P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$\quad P\quad \quad Q$
નીચે પૈકી કયા શરીરના સંરક્ષણ સાથે સંકળાયેલ છે ?