એલર્જીના ચિન્હોને તુરંત નાબુદ કરવા નીચેનામાંથી કઈ દવાઓનો ઉપયોગ કરી શકાય?

  • A

    એન્ટી-હિસ્ટેમાઈન

  • B

    એડ્રીનાલીન

  • C

    સ્ટીરોઈડ

  • D

    આપેલા તમામ

Similar Questions

દારૂડિયાના મગજનાં કયા ભાગમાં સૌ પ્રથમ અસર થાય છે?

મેલેરીયાનાં દર્દીનું લક્ષણ બરોળની અતિવૃદ્ઘિ છે તે શેના કારણે થાય છે?

$S -$ વિધાન :ટાઇફોઇડમાં જઠરમાં દુ:ખાવો કબજિયાત રહે તેમજ મળાશય અને આંતરડામાં બળતરા થાય છે.

$R -$ કારણ : રોગગ્રસ્ત સ્થિતિમાં સાલ્મોનેલા ટાઇફી મનુષ્યનાં આંત્રમાર્ગમાં જોવા મળે છે.

વિશ્વ $AIDS$ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

$B-$ લસિકાકોષોને એન્ટીબોડીનાં નિર્માણમાં મદદકરતાં કોષોને ઓળખો.