નીચેનામાંથી સાચા વિધાનોની સંખ્યાને ઓળખો. 

$(1)$ જનીન થેરાપીએ $ADA$ ની સારવારમાં વપરાય છે.

$(2)$ ધનુરમાં સતત સ્નાયુ સંકોચન થાય છે. વિશ્રામી અવસ્થાનો અભાવ હોય છે.

$(3)$ સિગારેટ અને ધુમ્રપાનથી શ્વસનતંત્રની અસ્થમાની બિમારી લાગુ પડે છે.

$(4)$ દર્દીમાં પ્રત્યારોપીત મૂત્રપિંડ એ કોષરસીય પ્રતિકારકતાનાં લીધે નિષ્ફળ જઈ શકે છે. 

$(5)$ સિરમ ગ્લોબ્યુલીન એ એન્ટીબોડી છે

  • A

    $3$

  • B

    $2$

  • C

    $4$

  • D

    $1$

Similar Questions

કેન્સર $....$ દ્વારા થાય છે 

પેપસ્મિયરમાં.........

શરદી ઓછામાં ઓછા કેટલા દિવસ રહે છે ?

વિડ્રોઅલ સિન્ડ્રોમથી રાહત મેળવવા માટે શું કરવું જોઈએ ?

નીચે આપેલ પૈકી કઈ એન્ટિ કેન્સર ડ્રગ્સની આડઅસર છે ?