નશાકારક પદાર્થો અને તેની લાક્ષણિકતાના અનુસંધાને સાચા વિધાનોને ઓળખો.

$(1)$ ઘતુરો એ હેલ્યુસીનોજન પ્રેરે છે. 

$(2)$ એટ્રોપા બેલાડોના એ ભ્રમ કે માયાજાળ પ્રેરે છે.

$(3)$ અફીણએ અપરીપકવ ડોડામાંથી મેળવાય છે.

$(4)$ કેનાબીસ સેટાઈવામાંથી મેરીજુઆના પ્રાપ્ત થાય છે. 

$(5)$ $LSD$ એ દવા તરીકે ઉપયોગી છે

  • A

    ફકત $2$ અને $4$ સાચા છે

  • B

    $1, 2, 3$ અને $4$ સાચા

  • C

    ફકત $1$ વિધાન સાચુ

  • D

    બધા જ વિધાન સાચા

Similar Questions

અફીણ શાનું વ્યુત્પન્ન છે?

નીચેનામાંથી કયું વિધાન સાયકોટ્રોપિક ડ્રગ્સના સંદર્ભમાં સાચું છે?

  • [AIPMT 2008]

એમ્ફિસેમા રોગ શું લેવાથી થાય છે?

ધૂમ્રપાન દ્વારા થતા રોગો છે.

$I -$ ફેફસાં, મૂત્રાશય અને ગળાના કેન્સર, $II -$ બ્રોન્કાઈટિસ

$III -$ એમ્ફિસેમા, $IV -$ કોરોનરી સંબંધી હદયનો રોગ,

$V$ - જઠરમાં ચાંદા પડવા

યોગ્ય જોડકાં જોડોઃ

  $(i)$  ઓપિયમ પોપી   $(p)$  કોફેન 
  $(ii)$  કેનાબીસ ઇન્ડિકા   $(q)$  $LSD$
  $(iii)$  ઈગ્રોટ ફૂગ   $(r)$  ગાંજો
  $(iv)$  ઈરીથ્રોઝાયલમ   $(s)$  અફીણ