લ્યુકેમિયા થવા માટે ..... કારણ જવાબદાર છે.

  • A

    રંગસૂત્રમાં સ્થળાંતરણ

  • B

    રૂધિરમાં અપરીપકવ શ્વેતકણો વધવા

  • C

    Heamatopoetic stem cell Cancer ગ્રસ્ત બનવા 

  • D

    આપેલા તમામ

Similar Questions

સ્મૃતિ આધારીત રોગકારક સામે શરીર દ્વારા અપાતો પ્રતિચાર કયો પ્રતિચાર છે?

સારકોમાંએ કોનું  કેન્સર છે?

શરદી ઓછામાં ઓછા કેટલા દિવસ રહે છે ?

ટાઇફોઇડ કઈ વયજૂથની વ્યક્તિઓમાં સામાન્ય છે?

રેસર્પિનને ...... માંથી મેળવવામાં આવે છે.