લ્યુકેમિયા થવા માટે ..... કારણ જવાબદાર છે.
રંગસૂત્રમાં સ્થળાંતરણ
રૂધિરમાં અપરીપકવ શ્વેતકણો વધવા
Heamatopoetic stem cell Cancer ગ્રસ્ત બનવા
આપેલા તમામ
સ્મૃતિ આધારીત રોગકારક સામે શરીર દ્વારા અપાતો પ્રતિચાર કયો પ્રતિચાર છે?
સારકોમાંએ કોનું કેન્સર છે?
શરદી ઓછામાં ઓછા કેટલા દિવસ રહે છે ?
ટાઇફોઇડ કઈ વયજૂથની વ્યક્તિઓમાં સામાન્ય છે?
રેસર્પિનને ...... માંથી મેળવવામાં આવે છે.