કઈ પધ્ધતિ દ્વારા રોગગ્રસ્ત વનસ્પતિમાંથી તંદુરસ્ત વનસ્પતિ પુનઃપ્રાપ્ત થઈ શકે છે ?
પરંપરાગત સંવર્ધન
પેશી સંવર્ધન
ઉત્પરીવર્તન સંવર્ધન
વિકૃતિ સંવર્ધન
સોમાક્લોન્સ શાના દ્વારા મેળવાય છે?
વનસ્પતિ પેશીસંવર્ધન માટે કયું વિધાન સૌથી વધુ યોગ્ય છે ?
$A :$ વનસ્પતિ પેશીસંવર્ધન પદ્ધતિમાં માધ્યમના પોષક દ્રવ્યોમાં ઘટાડો થાય છે.
$R :$ આ પદ્ધતિમાં કોષો કે પેશીઓના જૈવભારમાં વઘારો થાય છે.
દૈહિક સંકરણમાં દૈહિક સંકર જાતોના નિર્માણનો સાચો ક્રમ પસંદ કરો.
$I -$ ખુલ્લું/નગ્ન પ્રોટોપ્લાઝમ મેળવવું.
$II -$ કોષદિવાલનું પાચન
$III -$ દૈહિક સંકર જાતોનું નિર્માણ
$IV -$ કોષોને અલગ તારવવા
$V$ - બે ભિન્ન જાતોના જીવરસનું જોડાણ
$VI -$ સંકર જીવરસનું નિર્માણ
પેશી સંવર્ધનથી વાઈરસ મુક્ત છોડ મેળવવાની ઉત્તમ રીત .....