કઈ પધ્ધતિ દ્વારા રોગગ્રસ્ત વનસ્પતિમાંથી તંદુરસ્ત વનસ્પતિ પુનઃપ્રાપ્ત થઈ શકે છે ?

  • A

    પરંપરાગત સંવર્ધન

  • B

    પેશી સંવર્ધન

  • C

    ઉત્પરીવર્તન સંવર્ધન

  • D

    વિકૃતિ સંવર્ધન

Similar Questions

સોમાક્લોન્સ શાના દ્વારા મેળવાય છે?

વનસ્પતિ પેશીસંવર્ધન માટે કયું વિધાન સૌથી વધુ યોગ્ય છે ?

$A :$ વનસ્પતિ પેશીસંવર્ધન પદ્ધતિમાં માધ્યમના પોષક દ્રવ્યોમાં ઘટાડો થાય છે.

$R :$ આ પદ્ધતિમાં કોષો કે પેશીઓના જૈવભારમાં વઘારો થાય છે.

દૈહિક સંકરણમાં દૈહિક સંકર જાતોના નિર્માણનો સાચો ક્રમ પસંદ કરો.

$I -$ ખુલ્લું/નગ્ન પ્રોટોપ્લાઝમ મેળવવું.

$II -$ કોષદિવાલનું પાચન

$III -$ દૈહિક સંકર જાતોનું નિર્માણ

$IV -$ કોષોને અલગ તારવવા

$V$ - બે ભિન્ન જાતોના જીવરસનું જોડાણ

$VI -$ સંકર જીવરસનું નિર્માણ

પેશી સંવર્ધનથી વાઈરસ મુક્ત છોડ મેળવવાની ઉત્તમ રીત .....

  • [AIPMT 2006]