પેશી સંવર્ધનમાં વપરાતા પોષણ માધ્યમમાં.......... હોય છે.

$(I)$ સુક્રોઝ

$(II)$ અકાર્બનિક ક્ષારો

$(III)$ એમિનો એસિડ

$(IV)$ વિટામીન

  • A

    $I$ અને $III$ જ માત્ર

  • B

    $II, II$ અને $IV$ જ માત્ર

  • C

    $I, III$ અને $IV$ જ માત્ર

  • D

    $I, II, III$ અને $IV$

Similar Questions

રોગિષ્ટ વનસ્પતિઓમાંથી તંદુરસ્ત વનસ્પતિઓની પુન:પ્રાપ્તિ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

કઈ પધ્ધતિ દ્વારા રોગગ્રસ્ત વનસ્પતિમાંથી તંદુરસ્ત વનસ્પતિ પુનઃપ્રાપ્ત થઈ શકે છે ?

કેલસ એટલે શું ?

વનસ્પતિના કોઈ પણ કોષમાંથી સંપૂર્ણ વનસ્પતિનું સર્જન કરવાની ક્ષમતાને કહે છે :

  • [NEET 2024]

$S$ - વિધાન : કોષમાં અવિભેદીત સમૂહને કેલસ કહે છે.

$R$ - કારણ : કેલસ સંવર્ધન માધ્યમમાં વૃદ્ધિપ્રેરકો તરીકે ઑક્ઝિન અને સાયટોકાઇનીન ઉમેરેલાં હોય છે.