કયો સજીવ $N_2$ સ્થાપક છે ?
રાઈઝોબિયમ
ટ્રાયકોડર્મા
એઝોસ્પાઈરીલિયમ
એઝેટોબેકટર
ડાંગરના ખેતરમાં સામાન્ય નાઈટ્રોજન સ્થાપક …....છે.
મુક્તજીવી નાઇટ્રોજન સ્થાપક સાયનોબૅક્ટરિયમ જે સહજીવી જોડાણ જલજ હંસરાજ અઝોલા સાથે રચે છે તે ............. છે.
જૈવિક ખાતરો
માઈકોરાયઝા માટીમાંથી કયા તત્ત્વનું શોષણ કરી વનસ્પતિને પહોંચાડે છે ?