કવકમૂળ વિશે સુસંગત વિકલ્પ પસંદ કરો.

  • A

    ટ્રાયકોડર્મા

  • B

    ગ્લોમસ

  • C

    મોનાસ્કસ પુપુરિયસ

  • D

    સેક્કેરોમાયસિસ સેરેવિસી

Similar Questions

ડાંગરના ખેતરમાં નાઈટ્રોજનનું સ્થાપન કરતા સજીવો ....

  • [AIPMT 2010]

સોયાબીનના પાકના ઉત્પાદનમાં વધારો કરવા ……. સજીવ જૈવિક ખાતર તરીકે વપરાય છે.

  • [AIPMT 2011]

મુક્તજીવી નાઇટ્રોજન સ્થાપક સાયનોબૅક્ટરિયમ જે સહજીવી જોડાણ જલજ હંસરાજ અઝોલા સાથે રચે છે તે ............. છે.

  • [AIPMT 2004]

જૈવિક ખાતરનો મુખ્ય સ્રોત...

વૈજ્ઞાનિક કારણ આપો : હાલના સમયમાં કાર્બનિક ખેતી અને જૈવિક ખાતરોના ઉપયોગ પર દબાણ વધ્યું છે.