કવકમૂળ વિશે સુસંગત વિકલ્પ પસંદ કરો.
ટ્રાયકોડર્મા
ગ્લોમસ
મોનાસ્કસ પુપુરિયસ
સેક્કેરોમાયસિસ સેરેવિસી
ડાંગરના ખેતરમાં નાઈટ્રોજનનું સ્થાપન કરતા સજીવો ....
સોયાબીનના પાકના ઉત્પાદનમાં વધારો કરવા ……. સજીવ જૈવિક ખાતર તરીકે વપરાય છે.
મુક્તજીવી નાઇટ્રોજન સ્થાપક સાયનોબૅક્ટરિયમ જે સહજીવી જોડાણ જલજ હંસરાજ અઝોલા સાથે રચે છે તે ............. છે.
જૈવિક ખાતરનો મુખ્ય સ્રોત...
વૈજ્ઞાનિક કારણ આપો : હાલના સમયમાં કાર્બનિક ખેતી અને જૈવિક ખાતરોના ઉપયોગ પર દબાણ વધ્યું છે.