હરિયાળી ક્રાંતિથી કેટલા ગણો અન્ન$-$પુરવઠો પુરો પાડી શકાયો ?
બે ગણો
ત્રણ ગણો
ચાર ગણો
દસ ગણો
$Cry$ જનીન કપાસમાં દાખલ કરતાં .........
કોઈ પણ એક ઉદાહરણ આપીને સમજાવો કે જનીન પરિવર્તિત પાક દ્વારા
$(A)$ રાસાયણિક જંતુનાશકોનો ઉપયોગ ઘટાડી શકાય છે.
$(B)$ ખોરાકની ગુણવત્તા તેમજ પોષણ વધારી શકાય છે.
બાયોટેકનોલોજી સંશોધનક્ષેત્રો માટે અયોગ્ય વિકલ્પ પસંદ કરો.
નીચેનામાંથી કઈ તકનીકે સજીવ માટે જનીનિક ઈજનેરી શકય બનાવી છે?
યજમાન કોષમાં $DNA$ દાખલ કરી સૂત્રકૃમિ પ્રતિરોધક બનાવેલ ..........ઉત્પન્ન કરે છે.