નીચેનામાંથી અસત્ય વિધાન ઓળખો.

  • A

    બાયોટેકનોલોજીનો ઉપયોગ ચિકિત્સાશાસ્ત્ર, નિદાન,જનીનિક રૂપાંતરિત પાકો અને બાયોમિડીએશનમાં થાય છે

  • B

    બાયોટેકનોલોજીની વ્યાખ્યા અમેરિકન ફેડરેશન ઓફ બાયોટેકનોલોજીએ આપી છે.

  • C

    એગ્રોકેમિકલ આધારીત ખેતી, કાર્બનિક ખેતી અને જનીનિક ઈજનેરી પાકો આધારીત ખેતી દ્વારા અન્ન ઉત્પાદન વધારી શકાય છે.

  • D

    ખેતીમાં રસાયણનો ઉપયોગ અને તેની હાનિકારક અસર ઘટાડવા જનીન પરિવર્તિત પાકોના ઉપયોગ એકમાત્ર શકય ઉકેલ છે.

Similar Questions

સ્ફટીક પ્રોટીનમાંથી બનાવેલ $Cry- gene$ ......માંથી અલગીકૃત કરવામાં આવે છે.

$Bt$  કપાસની વાવણી સમાચારમાં ખૂબ પ્રચલિત છે. $ "Bt" $ પૂર્વગ એટલે......

જનીનની અભિવ્યક્તિ એ $\rm {RNA}$ ની મદદ દ્વારા નિયંત્રિત થઈ શકે છે. ઉદાહરણ સહિત સમજાવો. 

$Bt $ ટોક્સિનનાં જનીનનું પ્રોટીન $cryIAc$  અને $cryIIAb$ કોના નિયમન ......માટે જવાબદાર છે.

$Bt $ કપાસના કેટલાક લક્ષણો :-