નીંદણનાશક $GM$  પાકનો મુખ્ય હેતુ ....... છે.

  • A

    નીંદણ નાશકનો ઉપયોગકર્યા વગર જ નીંદણ દૂર કરવું

  • B

    કુદરતને લાભદાયી નીંદણનાશકનો ઉપયોગ વધારવા

  • C

    તંદુરસ્તીની જાળવણી માટે ખોરાકમાં નીંદણ નાશકનાં ઉપયોગને ઘટાડવા.

  • D

    નીંદણ દૂર કરવા હાથથી કરવા પડતા શ્રમ વિના નીંદણને દૂર કરવું

Similar Questions

જનીન પરિવર્તિત વનસ્પતિમાં ક્યાં પ્રકારનું લક્ષણ જોવા મળતું નથી ?

સ્ફટીક પ્રોટીનમાંથી બનાવેલ $Cry- gene$ ......માંથી અલગીકૃત કરવામાં આવે છે.

$r - DNA $ તકનીકી જનીનિક ઈજનેરી ઈલ્યુશન એટલે ........

કોઈ પણ એક ઉદાહરણ આપીને સમજાવો કે જનીન પરિવર્તિત પાક દ્વારા

$(A)$ રાસાયણિક જંતુનાશકોનો ઉપયોગ ઘટાડી શકાય છે.

$(B)$ ખોરાકની ગુણવત્તા તેમજ પોષણ વધારી શકાય છે. 

નીચેનામાંથી અસત્ય વિધાન ઓળખો.